GIR SOMNATH
-
ગીર સોમનાથ જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ કનુભાઈ દોમડીયા ની ચાર્જ સાંભળ્યા બાદ પ્રથમ દિવસે શિક્ષણ વિભાગ ની મુલાકાત
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર સોમનાથ જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ કનુભાઈ દોમડીયા ની ચાર્જ સાંભળ્યા બાદ પ્રથમ દિવસે…
-
ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામે મગરના હુમલાની દુઃખદ ઘટના બાદ 11 ફૂટનો મગર પાંજરે પુરાયો
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામે મગરના હુમલાની દુઃખદ ઘટના બાદ 11 ફૂટનો મગર પાંજરે…
-
ગીર ગઢડા તાલુકા પંચાયતમાં નવનિયુક્ત હોદેદારોની વરણી કરવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકા પંચાયતમાં નવનિયુક્ત હોદેદારોની વરણી કરવામાં આવી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે માનભાઈ…
-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ અમૃતપર્વમાં સહભાગી થયા અને જનસભાને કર્યું ભાવભર્યું સંબોધન
માહિતી બ્યુરો વેરાવળ, તા. ૧૧ મે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સોમનાથ ખાતે કહ્યું હતું કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ…
-
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસના સંગમતીર્થે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગશ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું
સોમનાથ મંદિરના પુનઃનિર્માણને ગૌરવશાળી ૭૫ વર્ષ પૂર્ણ; વડાપ્રધાનશ્રીએ ભગવાન સોમનાથની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી…
-
સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર મંદિર ઉપર ૧૧મી મેએ ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક થશે
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યા…
-
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવાઈ
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવાઈ શોભાયાત્રામાં…
-
અતિ પૌરાણિક તુલશીશ્યામ તીર્થધામ ખાતે રામદેવપીર ધર્મશાળામાહનુમાનજી જયંતીની ભવ્ય ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા અતિ પૌરાણિક તુલશીશ્યામ તીર્થધામ ખાતે રામદેવપીર ધર્મશાળામાહનુમાનજી જયંતીની ભવ્ય ઉજવણી જીતુભાઈ દેવશીભાઈ વેગડા તેમજ…
-
ગીર સોમનાથ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા
ગીર સોમનાથ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા ગીર સોમનાથ જિલ્લામાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં ભારે પલટો…
-
સોમનાથ-પ્રભાસ પાટણમાં તહેવારો પૂર્વે પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ
આગામી રામનવમી, ચેટીચાંદ અને રમઝાન જેવા ધાર્મિક તહેવારો પૂર્વે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ દ્વારા સોમનાથ અને પ્રભાસ પાટણ…