GIR SOMNATH
-
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામમાંથી હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ અને દરોડા પાડવાની માંગ
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામમાંથી હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ અને…
-
સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમી ઓરમાયું વર્તન..
વિશ્વ વિખ્યાત શ્રી સોમનાથ મંદિર દર્શનાર્થે વિશ્વભર માંથી શ્રદ્ધાળુંઓ આવે છે. રેલ વિભાગ દ્વારા જે તે સમયે આયોજન વગર નુ…
-
ગીર ગઢડાની સનવાવ પ્રાથમિક શાળામાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝા ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડાની સનવાવ પ્રાથમિક શાળામાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝા ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ…
-
સોમનાથ: પ્રભાસ પાટણમાં બાળકોનું સ્મશાન બૂરી દેવાતા કલેક્ટર ને આવેદન
સોમનાથ: પ્રભાસ પાટણમાં બાળકોનું સ્મશાન બૂરી દેવાતા કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું સ્મશાન બંધ કરી દેવાતા પ્રભાસ પાટણ હિન્દુ સેવા સમિતિએ…
-
ગીર સોમનાથ જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ કનુભાઈ દોમડીયા ની ચાર્જ સાંભળ્યા બાદ પ્રથમ દિવસે શિક્ષણ વિભાગ ની મુલાકાત
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર સોમનાથ જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ કનુભાઈ દોમડીયા ની ચાર્જ સાંભળ્યા બાદ પ્રથમ દિવસે…
-
ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામે મગરના હુમલાની દુઃખદ ઘટના બાદ 11 ફૂટનો મગર પાંજરે પુરાયો
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામે મગરના હુમલાની દુઃખદ ઘટના બાદ 11 ફૂટનો મગર પાંજરે…
-
ગીર ગઢડા તાલુકા પંચાયતમાં નવનિયુક્ત હોદેદારોની વરણી કરવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકા પંચાયતમાં નવનિયુક્ત હોદેદારોની વરણી કરવામાં આવી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે માનભાઈ…
-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ અમૃતપર્વમાં સહભાગી થયા અને જનસભાને કર્યું ભાવભર્યું સંબોધન
માહિતી બ્યુરો વેરાવળ, તા. ૧૧ મે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સોમનાથ ખાતે કહ્યું હતું કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ…
-
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસના સંગમતીર્થે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગશ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું
સોમનાથ મંદિરના પુનઃનિર્માણને ગૌરવશાળી ૭૫ વર્ષ પૂર્ણ; વડાપ્રધાનશ્રીએ ભગવાન સોમનાથની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી…
-
સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર મંદિર ઉપર ૧૧મી મેએ ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક થશે
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યા…