GIR SOMNATH
-
ભાજપ મહિલા મોરચા દ્વારા સોમનાથ રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે મહિલા દિવસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા દેશની સુરક્ષા માટે કામ કરતી બહેનો પોલીસમાં નોકરી કરતી ૯૦ જેટલી બહેનો ને…
-
સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર ભાઈ મોદીને પત્ર લખ્યો
વાત્સલ્યમ સમાચાર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર ભાઈ મોદીને…
-
“રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ની ગીર સોમનાથ જિલ્લામાં વિવિધતાસભર વિવિધ સ્થળોએ ઉજવણી કરતું લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર-સોમનાથ
વાત્સલ્યમ સમાચાર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત…
-
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દીવાલ બનાવવા મામલે વિવાદ
સોમનાથ પ્રભાસ પાટણ શહેર ના રસ્તાઓ મંદિર સુધી જતા બંધ કરાયા મામલોપ્રભાસ પાટણ શહેરીજનો અને વેપારીઓ એ કલેકટર કચેરી પહોંચ્યામોટી…
-
સોમનાથના સમુદ્રમાં સ્નાન કરવા કે ઉંડા ઉતરવા પર પ્રતિબંધ ૧૮મીથી ૬૦ દિવસ સુધી જાહેરનામાનો હુકમ ભંગ કરનાર થશે શિક્ષાને પાત્ર
પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિરના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આવે છે. આ યાત્રાધામ ખાતે આવેલ દરીયા કિનારે વારંવાર મોજામાં તણાઈ…
-
માં રમાબાઈ આંબેડકર જી ના જન્મ જયંતી નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા ગામે નિઃશુલ્ક મહિલા મેડિકલ કેમ્પ યોજાયો. જેમાં 637 બહેનો એ લાભ લીધો
કોવાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા માં રમાબાઈ આંબેડકર જી ના જન્મ જયંતી નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ. જાતિ…
-
અખીલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્રારા સોમનાથમા આગામી 28 જાન્યુઆરીએ ભવ્ય ધ્વજારોહણ
અખીલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્રારા સોમનાથમા આગામી 28 જાન્યુઆરીએ ભવ્ય ધ્વજારોહણ… (ગુજરાતભરમાથી સમસ્ત પ્રજાપતિ સમાજના ભાઇઓ – બહેનો ઉમટીપડશેસંઘનાસ્થાપક…
-
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથ ખાતે કરવામાં આવેલ શાકોત્સવ ની ભવ્ય ઉજવણી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું આ અંગે માહિતી આપતા શા. સ્વા.ભક્તિપ્રકાશદાસજીએ જણાવેલ કે…
-
સોમનાથ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે દિવ્ય શાકોત્સવ અને સત્સંગ સભા યોજાશે
સોમનાથ તીર્થધામ ખાતે તારીખ ૯ જાન્યુઆરી મંગળવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રેરિત શાકોત્સવ અને સત્સંગસભાનું આયોજન કરેલ છે. ભગવાનશ્રી સ્વામિનારાયણે…
-
સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ યાત્રીકનું ગુમ થયેલ બેગ પરત અપાવતી પ્ર.પાટણ સર્વેલન્સ સ્કોડ
સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ યાત્રીકનું ગુમ થયેલ બેગ જેમાં અગત્યના ડોકયુમેન્ટ તથા આઇફોન કંપનીનો મોબાઇલ ફોન નંગ-૦૧ તેમજ એક…