દેડિયાપાડા ના યુવાનને પીએચડી ની ડીગ્રી મેળવતા સમગ્ર પંથકમાં ખુશીની લાગણી
દેડિયાપાડા ના આદિવાસી સમુદાયના વસાવા ગંભીરભાઈ રૂપજીભાઈ રહે બંગલા ફળિયું દેડીયાપાડા, જિ નર્મદા, ગુજરાત. જેઓએ ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગર, સેકટર ૨૯ ખાતે સામાજિક વિજ્ઞાન કેન્દ્રના ગાંધીવાદી વિચાર અને શાંતિ અધ્યયન વિભાગમા ગાંધીઅન એન્ડ આદિવાસીસ ઈન વેસ્ટર્ન ઇન્ડિયા (૧૯૦૦-૨૦૦૫) ના વિષયમાં ડૉ. બેરીલ આનંદ ના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી ૫ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ પીએચડી (ડોક્ટર ઓફ ફિલોસોફી) ની પદવી પ્રાપ્ત કરી સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધારતા સૌ કોઈ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.