
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૦૪: આગામી તા.૦૯/૦૩/૨૦૨૫, ફાગણ સુદ દશમ, રવિવારના રોજ ગોરાગઢ બાપુનો મેળો ભરાનાર છે. આ મેળામાં ભાવિક-ભકતોને જવા-આવવા માટે મેળાના દિવસ દરમ્યાન નવસારી/બીલીમોરા ડેપો ખાતેથી એકસ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું છે. જે અનુસાર નવસારી ડેપોથી વાંસકુઇ અને બીલીમોરા/ચીખલી થી વાંસકુઇ જવા આવવા માટે એકસ્ટ્રા બસો દોડાવાશે. જેનો તમામ ભાવિક-ભક્તોને લાભ લેવા વિભાગીય નિયામક એસ.ટી..વલસાડ દ્વારા જણાવાયું છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


