MEHSANAVIJAPUR

વિજાપુર પિલવાઇ ઋષિવન ખાતે વન વિભાગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની વર્ષગાંઠ ઉજવણી કરતા ૧૫૦ વડના વૃક્ષોનું

વિજાપુર પિલવાઇ ઋષિવન ખાતે વન વિભાગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની વર્ષગાંઠ ઉજવણી કરતા ૧૫૦ વડના વૃક્ષોનું રોપણ કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઇ ઋષિવન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના વર્ષગાંઠ ની ઉજવણી નિમિતે આજરોજ મંગળવારે ૧૫૦ જેટલા વડનું રોપણ ધારાસભ્ય ડો સી જે ચાવડા અને વન અધિકારી ડી એફ ઓ રંધવાં તેમજ પૂર્વ જીલ્લા સદસ્ય કનકસિંહ વિહૉલ તેમજ આર એફ ઓ ચૌધરીબેન તેમજ શેઠ જી.સી સ્કૂલ ના આચાર્ય કૃણાલ બેન ઠાકર તેમજ પૂર્વ જીલ્લા કારોબારી ચરમેન હિતેન્દ્રસિંહ પરમાર દ્વારા ૧૫૦ જેટલા વડના વૃક્ષો નુ રોપણ કરવા મા આવ્યું હતુ આ કાર્યક્રમ મા ભાજપના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!