GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકાની કચેરીઓમાં શનિ,રવિ તેમજ જાહેર રજાઓ દિવસોમાં પણ વેરા વસુલાતની કામગીરી ચાલુ રહેશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આથી નવસારી મહાનગરપાલિકાની જાહેર જનતાને જણાવવામા આવે છે કે, નવસારી મહાનગરપાલિકા દ્વારા સને ૨૦૨૪-૨૫ ના વર્ષ માટેની વેરા વસુલાતની કામગીરી શરૂ કરવામા આવેલ છે. જે અન્વયે બાકી મિલકત વેરા માટે નવસારી મહાનગરપાલિકાની તમામ કચેરીઓ આગામી શિન-રવિ તેમજ જાહેર રજાના દિવસોએ પણ વેરા વસુલાતની કામગીરી ચાલુ રહેશે. જેની તમામ નાગરીકોએ નોંધ લેવા વિનંતી છે.

Back to top button
error: Content is protected !!