BANASKANTHAGUJARATPALANPUR
તિરુપતિ રાજનગર, આબુ હાઈવે સોસાયટી પાલનપુર ખાતે ગણપતિ મહોત્સવ પ્રસંગે જાદુગર વિશ્વાનો ભવ્ય જાદુ શો યોજવામાં આવ્યો
30 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
તિરુપતિ રાજનગર, આબુ હાઈવે સોસાયટી પાલનપુર ખાતે ગણપતિ મહોત્સવ પ્રસંગે જાદુગર વિશ્વાનો ભવ્ય જાદુ શો યોજવામાં આવ્યો
તિરુપતિ રાજનગર સોસાયટી આબુ હાઇવે પાલનપુર ખાતે ચાલી રહેલા ગણિત ઉત્સવના બીજા દિવસે જાદુગર વિશ્વાનો મનોરંજન તથા અંધશ્રદ્ધા નિર્મૂલન માટેનો જાદુનો શો યોજવામાં આવ્યો હતો જેમાં તિરુપતિ રાજનગર સોસાયટીના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય તથા ડો. કેતનભાઈ તેમજ શ્રેયસભાઈ જોશી અને કમિટી મેમ્બરના સભ્યોએ જાદુગર વિશ્વા તથા ટીમ મેમ્બર્સ નું સન્માન કર્યું હતું.આ કાર્યક્રમને જનસમુદાયે બહોળી સંખ્યામાં નિહાળ્યો હતો.