BANASKANTHAGUJARATTHARAD
આનંદનગર પ્રા.ક શાળા થરાદ -3 શિક્ષિકા દ્વારા તિથિ ભોજન

આજ રોજ તારીખ 02 /09 /2024 ના રોજ થરાદ ની આનંદ નગર પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષિકા બેન શ્રીમતી ચંદ્રાબેન ઘનશ્યામભાઈ પંડ્યા દ્વારા શાળાના કુલ 841 ને મોહનથાળ, પૂરી-શાક, દાળ -ભાત અને ટિકિયા પાપડનું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું.શાળાના આચાર્યશ્રી એમ. કે. મણવર સાહેબ તથા સ્ટાફ પરિવારે દાતા શ્રી ને સાલ તથા પુસ્તક આપી સન્માનિત કર્યા હતા.




