GIR GADHADAGIR SOMNATHGUJARAT

ગીર ગઢડા તાલુકા ના ધોકડવા ગામે કોંગ્રેસ ને અલવિદા કહી કોંગ્રેસ ના કાર્યકરો અને આગેવાનો ભજપ મા જોડાયા

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકા ના ધોકડવા ગામે કોંગ્રેસ ને અલવિદા કહી કોંગ્રેસ ના કાર્યકરો અને આગેવાનો ભજપ મા જોડાયા

ગીર ગઢડા તાલુકા ના ધોકડવા ગામે ઉના તાલુકા મારું રાજપૂત સમાજના ઉપ પ્રમુખ કાંતીભાઇ રાજાભાઈ માળવી જે વર્ષો થી કોંગ્રેસ મા પ્રખર કાર્યકર્તા ની છાપ ધરાવતા અને ધોકડવા ગામ ના તેમજ આજુ બાજુ ના વિસ્તાર ના આગેવાનો ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ તેમજ સોમનાથ જીલ્લા પંચાયત ના ચેરમેન ડાયાભાઇ જાલોંધરા અને તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ભિખાલાલ કિડેચા ની આગેવાની હેઠળ વિધિવત ભાજપમાં જોડાયા

હાલ ચુંટણી નજીક આવી રહી હોઈ ત્યારે તમામ રાજ્કીય પાર્ટી ઓ સક્રિય થઈ ચૂકી છે
ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદેદારો પણ કામે લાગી ગયા છે એવામાં કોંગ્રેસ ના કાર્યકરો ભાજપ મા જોડાતા ચુંટણી પેલાજ કોંગ્રેસ ને મોટા ઝટકા લાગવાનું ચાલુ થઈ ગ્યુ છે

તેવા મા ગીર ગઢડા ના ધોકડવા જિલ્લા પંચાયત સીટ ના કોંગ્રેસ ના કાર્યકરો અને આગેવાનો ઉના ગીર ગઢડા ના ધારાસભ્ય કાળુ ભાઈ રાઠોડ અને આગેવાનો હોદેદારો અને કાર્યકરો ની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી મા જોડાયા હતા

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો ઉના ગીર ગઢડા ના ધારાસભ્ય કાળુ ભાઈ રાઠોડ. સોમનાથ જીલ્લા ભાજપ મહામંત્રી વિશાલભાઈ વોરા
ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઇ જાલોંધરા.તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રવિણભાઇ સાંખટ. .કે સી રાજપૂત.
તાલુકા પંચાયત સદસ્ય દુલાભાઈ ગુજ્જર. તાલુકા પંચાયત ઉપ પ્રમુખ પ્રતિનિધિ ભીખાભાઈ કિડેચા. કાળુ ભાઈ રૂપાલા.જિલ્લા સદસ્ય દકુ ભાઈ દોમડીયા . તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!