NARMADA

12 વિજ્ઞાન પ્રવાહનું ઓછું પરિણામ આવતા ધારાસભ્ય ચેતરભાઈ જનતા ની વચમાં ચિંતા વ્યક્ત કરી.

12 વિજ્ઞાન પ્રવાહનું ઓછું પરિણામ આવતા ધારાસભ્ય ચેતરભાઈ જનતા ની વચમાં ચિંતા વ્યક્ત કરી.

તાહિર મેમણ : આજ રોજ ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા એ ચીકદા જિલ્લા પંચાયત અંતર્ગત કોરવી ખાતે લોકો સંવાદ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ને વિવિધ પ્રકારના સવાલો ના જવાબ ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યા હતા લોક સંવાદ ના કાર્યક્રમમાં ચેતર વસાવા એ સરકારી યોજના તેમજ અગાઉ લોકો સાથેના સંવાદના કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા પ્રશ્નો બાબતે જવાબ આપ્યા હતા સાથે જ સંવાદના કાર્યક્રમમાં નર્મદા જિલ્લામાં શિક્ષણ અને ક્ષેત્રે ઓછા પ્રમાણમાં પરિણામ આવતા ચિંતા વ્યક્ત કરી હતી સમાજમાં ચાલતા કુરિવાજો લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચાઓમાં કઈ રીતે અંકુશ લાવી શકાય અને શિક્ષણ ક્ષેત્રે આંગણવાડીમાં બાળકોને મળતું ભોજન તેમજ છત્રાલયમાં બાળકોને એકનું એક પ્રકારનું ભોજન આપવાના કારણે બાળકોને કુપોષણ જેવા રોગોનો સ્વીકાર બનવા પડતો હોય છે જેથી ગરીબ લોકોના અન્ન કર્યો ન જાય એ માટે સરકારી સંસ્થાનજ ની દુકાનો તેમજ આંગણવાડી કેન્દ્ર શાળાઓમાં બાળકોને નિયમિત પ્રમાણમાં ભોજન આપવામાં આવે સાથે જ સિંચાઈ ને લગતા પ્રશ્નો વખતે ભવિષ્યમાં શું આયોજન છે એ લોકોને માર્ગદર્શન આપ્યું હતું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!