
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના તેરસા ગામે થી કુકસ જતી mgvcl ની લાઈન ના બે જીવતા તાર તૂટી પડેલ હોય તેરસા ગામે પાણીના એરા પાસે પાણી પીવા આવેલ બે ભેસોના મોત થતા પશુપાલક ના માથે આભ તૂટી પડ્યું હતું..
આજીવિકા નું સાધન ગણાતી mgvcl ના તાર ના કરંત લાગવાથી બે ભેંસોનું મરણ થતા પશુપાલક દ્વારા mgvcl તરફથી યોગ્ય વળતર મળે એવી માંગણી કરવામાં આવી રહી છે.
એમજીવીસીએલ દ્વારા તાત્કાલિક વીજ લાઈન બંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

1
/
94
મોરબીમાં દેશી દારૂના ગુન્હાઓ સાથે સંકળાયેલા ત્રણ બુટલેગરોના બે મકાનો પર ડિમોલેશન કરવામાં આવ્યું
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
1
/
94


