ડેડીયાપાડા ખાતે અંકલેશ્વરના નબીરાં એ પોતાની કાર પૂર ઝડપે દુકાનોમાં અથાડી દેતા અક્સ્માત સર્જાયો 

ડેડીયાપાડા ખાતે અંકલેશ્વરના નબીરાં એ પોતાની કાર પૂર ઝડપે દુકાનોમાં અથાડી દેતા અક્સ્માત સર્જાયો

 

તાહિર મેમણ : ડેડીયાપાડા -20-09-2023 – ડેડીયાપાડા : પ્રાપ્ત વિગત મુજબ ડેડીયાપાડા ,લીમડા ચોક બજાર ખાતે એક સ્કોર્પિયો કાર ના નબીરા દ્વારા પૂરઝડપે અને સ્ટાઈલ મારવાના શોખ માં ગફલતભરી રીતે ચલાવી અકસ્માત સર્જ્યો હતો અને અમદાવાદની ઘટના વાળા પ્રત્યે પટેલ ની જેમ આ નબીરા એ કાર ચાલક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર

એડવોકેટ દિપક ભાઈ બાઈક ને રાજુભાઈ પ્રજાપતિ ની દુકાન નો ઓટલો તથા લોખંડ ની ગ્રિલ તથા સલીમ ભાઈ ની દુકાન ને મોટું નુકસાન થયું છે,દીવાલ તથા શેડ ને પણ નુકસાન કર્યુ હતું કોઈ જાનહાની થયેલ નથી.રાહદારીઓ નો બચાવ. પરંતુ નજરે જોનારાઓ મુજબ આકાર ચાલક દ્વારા પૂર ઝડપે બે થી ત્રણ રાઉન્ડ મારવામાં આવ્યા હતા જે ખૂબ જ સ્પીડમાં ઉઠાવતો હતો અને રીતસર રેસિંગની જેમ ચલાવતો હતો તેમ નજરે જોનારાએ જણાવ્યું હતું અને ગઈકાલે ત્યાં નજીકમાં મહાદેવ મંદિર ખાતેભંડારો પણ હતો પરંતુ સદનસીબે આ કાર થોડીક જ દૂર જઈને દુકાનોમાં ઘૂસી ગઈ હતી જેથી કોઈ જીવલેણ અકસ્માત થતા બચ્યો હતો જેથી ત્યાં ઉભેલા નજીકના લોકોએ આ કાર ચાલકને ઝડપી પાડીને પોલીસના હવાલે કર્યો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!