GUJARATPRANTIJSABARKANTHATALOD

સ્વામિનારાયણ મંદિર B.A.P.S ની કળશ યાત્રા પુસરી ગામે આવતા સ્વાગત કરાયું

સ્વામિનારાયણ મંદિર B.A.P.S ની કળશ યાત્રા પુસરી ગામે આવતા સ્વાગત કરાયું

હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ના દશાબ્દિ મહોત્સવ નિમિત્તે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ગામે ગામ કળશ યાત્રા નીકળેલ યાત્રા તલોદ તાલુકાના પુંસરી ગામે આવતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું આ પ્રસંગે સ્વામિનારાયણ સત્સંગીઓ ઉપરાંત જિલ્લા પંચાયત સીટના પૂર્વ સભ્ય નરેન્દ્ર પટેલ ને યાત્રાનું સામૂહિક આરતી કરી હતી કળશ યાત્રા થકી આગામી તારીખે યોજાનાર વિશ્વ શાંતિ મહાયજ્ઞ માં તેનો ઉપયોગ થશે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પર જળ અભિષેક પણ કરવામાં આવશે સ્વામિનારાયણ સત્સંગ મંડળ પુંસરી ના પ્રેમજીભાઈ વાળંદ સક્રિય ભૂમિકા સાથે વ્યસન મુક્તિ જેવા અનેક કાર્યક્રમો ચલાવાય છે

Back to top button
error: Content is protected !!