વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ: ખેરગામ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યાં અનુસાર મુકેશભાઇ હરસિંગભાઇ કટારા હાલ રહે- બાવળી ફળિયા, ખેરગામ મૂળ રહે-જેસાવાડા, દાહોદ તા.૨૧/૦૬/૨૦૨૩ ના રોજ સુરત ખાતે મજૂરી કામ અર્થે જવા નીકળ્યા બાદ ગુમ થયા છે. તેઓની આજુબાજુ તપાસ કરતાં મળી આવ્યા નથી. ગુમ થનાર મુકેશભાઇની ઉ.વ.૩૮, રંગે ઘઉંવર્ણ, શરીરે ક્રીમ કલરનું લાંબી બાયનું શર્ટતથા કમરે બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ પહેર્યુ છે. જમણા હાથના કાંડા ઉપરના ભાગે ટેટુ કરાવી અંગ્રેજીમાં H M લખાવેલ છે. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. ગુમ થનારની ભાળ મળ્યેથી ખેરગામ પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.