GUJARATHIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન અંતર્ગત જિલ્લા વર્કશોપનું આયોજન કરાયું

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશકુમાર ભરાડા-હિંમતનગર

સાબરકાંઠા ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન અંતર્ગત જિલ્લા વર્કશોપનું આયોજન કરાયું

વર્કશોપ અનુસંધાને મતદાનની તાકાત લોકતંત્રમાં સૌથી મોટી તાકાત છે. મતદાન લાખો લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારું સૌથી પ્રભાવી સાધન છે

મતદાતા યાદીની ચકાસણી માટે કાર્યકર્તાઓને સક્રિય કરવા અંગે નો વર્કશોપ યોજાયો હતો તે અંગે

નવા મતદારોનો ઉમેરો અને અનધિકૃત/મત મતદારોને કાઢી નાખવા, મતદાર યાદીમાં સુધારો કરવો, વહીવટી અધિકારીઓ સાથે સંકલન કરી વહીવટી અધિકારીઓના કાર્યમાં પારદર્શિતા લાવવી, મતદાર જનસંપર્ક અને જનતાની સહાય અભિયાન નો મુખ્ય. ઉદ્દેશ છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ હાલની મતદાતા યાદીની ચકાસણી માટે ભાજપ મતદાતા ચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું છે,

ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા દ્વારા જિલ્લાના અપેક્ષિત કાર્યકરોની હાજરીમાં મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમનું જિલ્લા વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે મુખ્ય વક્તા આશિષભાઈ દવે, જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, સાંસદ રમીલાબેન બારા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું.કૌશલ્યાકુંવરબા પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલ, ધારાસભ્ય વી. ડી. ઝાલા, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, કનુભાઈ પટેલ, મહેન્દ્રસિંહ રહેવર, અશ્વિનભાઈ કોટવાલ સહિત અગ્રણીઓ હાજર રહેલ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!