BANASKANTHAGUJARATPALANPUR
મલેકપુર (લુણાવાડા) ચમત્કારિક હનુમાન દાદા ના સાનિધ્ય માં મારુતિ યાગ ચૈત્ર સુદ પાંચમે યોજવામાં આવેલ
20 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
મલેકપુર (લુણાવાડા) ચમત્કારિક હનુમાન દાદા ના સાનિધ્ય માં મારુતિ યાગ ચૈત્ર સુદ પાંચમ માં શનિવાર ના રોજ યોજાઈ ગયો.એકજ વર્ષ માં વિષ્ણુ યાગ,સુંદર કાંડ અને ગઈકાલ તા.૧૩ એપ્રિલ ૨૪ ના રોજ મારુતિ યાગ કરી રાજેશભાઈ, દીપ્તિ ભાભી આકાશ અને ભૂમી સમગ્ર સમાજ અને સગા વ્હાલાઓને સનાતન સંસ્કૃતિ માં સતત ઓતપ્રોત કરવા બદલ અભિનંદન.મરૂતિયાગ માં આશીર્વચન આપવા માટે યોગેન્દ્રજી અગ્નિહોત્રી હાજર રહ્યા હતા. આવા ધાર્મિક કાર્ય સતત કરતા રહો તેના માતા હરસિદ્ધ અને મહાકાલ આપને વધુ ને વધુ શક્તિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી.