વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ–નવસારી Navsari: નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને આગામી આવતા પર્વ નિમિતે જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે. જેમાં તા.૬/૪/૨૦૨૫ દિને રામ નવમી અને તા. ૧૦/૪/૨૦૨૫ ના દિને મહાવીર જયંતી પર્વ નિમિત્તે, નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મચ્છી, મટન અને ચીકનનું વેચાણ કે સંગ્રહ (સ્ટોર) કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ઉક્ત આદેશનું ઉલ્લંઘન પર યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેની સર્વે નોંધ લેવી..
«
Prev
1
/
110
Next
»
પ્રદૂષણ મામલે 'બહેરા-મૂંગા' તંત્રને જગાડવા માટે હવે ખેડૂતોએ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું
પિતા દ્વારા સગીર દિકરી ઉપર કરેલ દુષ્કર્મ બનાવમાં આરોપી પિતાને ગણતરીના કલાકોમાં પકડી પાડતી પોલીસ
Gujarat CM ભૂપેન્દ્ર પટેલે Morbiમાં NAMO વનની મુલાકાત લીધી