MEHSANAVIJAPUR

વિજાપુર ગોવિદપુરા જૂથ પંચાયત પાસે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હૃદય રોગ નિદાન કેમ્પ યોજાયો

વિજાપુર ગોવિદપુરા જૂથ પંચાયત પાસે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હૃદય રોગ નિદાન કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
૧ લી મે એટલે ગુજરાતના સ્થાપના દિને વિજાપુર માં એપોલો હોસ્પિટલ,અમદાવાદ અને નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ, મહેસાણા – વિજાપુર તથા શ્રી ગાયત્રી ફાઉન્ડેશન સહિત GSRTC, વિજાપુર ના સહયોગથી એપોલો હોસ્પિટલ ના નિષ્ણાત ડોક્ટરો ની ટીમ સાથે કૃણાલબેન ઠાકર ના નેતૃત્ત્વ હેઠળ *વિનામૂલ્યે હૃદયરોગ નિદાન કેમ્પ* યોજાયો. જેમાં 137 થી વધુ લાભાર્થીઓ એ આ કેમ્પ નો લાભ લીધો. આ કેમ્પ માં APMC ચેરમેન કાંતિભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ,સરપંચ માધુભાઈ પટેલ, વિજાપુર એસ.ટી ડેપો મેનેજર ચૌધરી પરેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!