જન્માષ્ટમીના પર્વ નિમિત્તે નર્મદા જિલ્લા માં ઠેર ઠેર મટકી ફોડ તથા ગરબા ઉત્સવ કાર્યક્રમ યોજાયો
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણ વદ આઠમ એ શ્રીકૃષ્ણ ભગવાનના જન્મ દિવસ (જન્માષ્ટમી) નિમિત્તે રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લામાં કાર્યક્રમો થયા જેમાં રાજપીપળા રાધાકૃષ્ણ મંદિર ખાતે તેમજ શુકદેવ ગામમાં રણછોડજી મંદિરે પુંજરી રામદાસ હનુમાન દાસ મહંત દ્વારા પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે સાથે જિલ્લના અનેક ગામોમાં ભગવાન કૃષ્ણના ગીતો ગાઈને ગરબા ઉત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને રાત્રે ૧૨ વાગે મટકી ફોડ કાર્યક્રમ પણ ઉજવવામાં આવ્યો જેમાં ભકતો એ ખૂબ હર્ષો ઉલ્લાસ પૂર્વક ભાગ લેતા સમગ્ર રાજપીપળા શહેર સહિત જિલ્લા માં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.