ખેડા જિલ્લાના ઠાસરામાં ભગવાન શિવ ની શોભાયાત્રામાં પથ્થરમારો કરનારા સામે કડક કાર્યવાહી કરવાની માંગ
મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન અને હિન્દૂ યુવા વાહિની સહિતના હિન્દૂ સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર
મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન અને હિન્દૂ યુવા વાહિની સહિતના હિન્દૂ સંગઠનો દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે ખેડા જિલ્લાના ઠાસરામાં શ્રાવણી અમાસ નિમિતે ભગવાન શિવની શોભાયાત્રા નીકળી હતી ત્યારે કેટલાક જેહાદી તત્વો દ્વારા ભગવાન શિવની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં શિવની શોભાયાત્રા જોડાયેલા ભાવિકો અને સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. આવી રીતે ઘણીવાર હિન્દૂ ધર્મના તહેવારોમાં હુમલા થાય છે. ત્યારે પગલાં લેવામાં રાજનેતાઓ અને પોલીસ તંત્ર અસમર્થ પુરવાર થયું છે. આથી આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.