MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સભા મતવિસ્તારમાં  એકતા પદયાત્રા; સરદાર પટેલનું સ્ટેચ્યુ નવા બસ સ્ટેન્ડ થી મણીમંદિર સુધીનો રૂટ

 

MORBI:મોરબી સભા મતવિસ્તારમાં  એકતા પદયાત્રા; સરદાર પટેલનું સ્ટેચ્યુ નવા બસ સ્ટેન્ડ થી મણીમંદિર સુધીનો રૂટ

 

 

આ કાર્યક્રમોમાં વધુને વધુ જોડાવવા જિલ્લાવાસીઓને જિલ્લા કલેકટરશ્રી સ્વપ્નિલ ખરેનો અનુરોધ

 

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર ગુજરાત રાજ્યની સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં યોજાઈ રહેલા કાર્યક્રમ અન્વયે મોરબી વિધાનસભા મત વિસ્તારમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે આયોજન મુજબ આગામી ૨૦ નવેમ્બરના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી મોરબીમાં સરદાર પટેલના સ્ટેચ્યુ, નવા બસ સ્ટેન્ડ થી મણી મંદિર સુધી એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પદયાત્રામાં વધુને વધુ જોડાવવા જિલ્લાવાસીઓને જિલ્લા કલેકટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!