ANJARGUJARATKUTCH

વિદ્યાસહાયક ભરતી શાળા/સ્થળ પસંદગીમાં ફેરફાર કરવા માં આવ્યું.

૧- સપ્ટેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

અંજાર કચ્છ :- હવે તા.૧૪/૦૯/૨૦૨૩ ના કચ્છ સિવાયના અન્ય જિલ્લો પસંદ કરનાર તમામ ઉમેદવારોની સ્થળ પસંદગી છે. જ્યારે કચ્છ જિલ્લો પસંદ કરનાર નિમ્ન પ્રાથમિક (ધોરણ ૧ થી ૫) ના ઉમેદવારોને તા.૧૪/૦૯/૨૦૨૩ ના અને કચ્છ જિલ્લો પસંદ કરનાર ઉચ્ચ પ્રાથમિક (ધોરણ ૬ થી ૮) ના ઉમેદવારોને તા. ૧૫/૦૯/૨૦૨૩ ના સ્થળ પસંદગી માટે બોલાવાયા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!