GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જલારામ ધામ ખાતે  જલારામ સેવા મંડળ ના કાર્યકરો દ્વારા કાનાબાર પરિવાર ના દિવંગતો ના આત્મા ના શાંતિ અર્થે મહાપ્રસાદ યોજાશે.

 

MORBI:મોરબી જલારામ ધામ ખાતે  જલારામ સેવા મંડળ ના કાર્યકરો દ્વારા કાનાબાર પરિવાર ના દિવંગતો ના આત્મા ના શાંતિ અર્થે મહાપ્રસાદ યોજાશે.

 

 

મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ ના અગ્રણી સ્વ.હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, સ્વ.વર્ષાબેન હરેશભાઈ કાનાબાર તથા સ્વ.હર્ષ હરેશભાઈ કાનાબાર નું દુઃખદ અવસાન તા.૬-૮-૨૦૨૪ મંગળવાર ના રોજ થયુ હતુ, તેમના આત્મા ના શાંતિ અર્થે મોરબી શ્રી જલારામ સેવા મંડળ ના કાર્યકરો દ્વારા તા.૬-૮-૨૦૨૫ બુધવાર ના રોજ બપોરે ૧૨ કલાકે જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સદ્ગત ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!