
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાંસદા તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી ડી.આઇ.પટેલના માર્ગદર્શન હેઠળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભકિતના નારાથી વાંસદા ગામ ગુંજી ઉઠયું હતું. આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો, કર્મચારીઓ, પોલીસ જવાનનો બાઇક રેલીમાં જોડાયા હતાં.



