RELATIONSHIP

આ આદતોના કારણે પુરુષો નપુંસક થઇ રહ્યા છે, જલ્દી આદત બદલો

આજે ભારતની વસ્તી આશરે 140 કરોડ જેટલી છે. એક અંદાજ મુજબ ભારતના આશરે 40 ટકા લોકોને જાતીય સમસ્યાઓ છે. આમાંથી આશરે 20 ટકા પુરુષોને નપુંસકતાની તકલીફ છે. એટલે અંદાજે આશરે 15 કરોડ પુરુષોને નપુંસકતાની વત્તા કે ઓછા અંશે તકલીફ થાય છે. જરા વિચારો એ 15 કરોડ પુરુષો વિશે જેમના મનમાં ક્યાંકને ક્યાંક પત્નીને જાતીય સુખ નહીં આપી શકતા હોવાનું દુ:ખ રહેતું હશે. 15 કરોડ પુરૂષો ને કારણે બીજી 15 કરોડ સ્ત્રીઓ (પત્નીઓ) જાતીયસુખથી વંચિત રહેતી હશે.જો આપ એવું વિચારી રહ્યા છો કે તમે નપુંસકતાના શિકાર નહીં બનો તો તે ખોટું છે. કારણ કે વર્તમાન લાઇફસ્ટાઇલ ધીરે-ધીરે આપને આવા જ ભ્રમના અંધારામાં ધકેલી રહી છે. આપણે આજે નપુંસકતા આવવાના કારણો વિશે વાત કરીશું.

Back to top button
error: Content is protected !!