GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI :સંગમ ફાઉન્ડેશન દ્વારા 23 માર્ચ શહીદ દિવસ નીમીતે ‘ જરા યાદ કરો કુરબાની’ પર વકતવ્ય’ યોજાયુ.

MORBI :સંગમ ફાઉન્ડેશન દ્વારા 23 માર્ચ શહીદ દિવસ નીમીતે ‘ જરા યાદ કરો કુરબાની’ પર વકતવ્ય’ યોજાયુ.

 

 


સંગમ ફાઉન્ડેશન દ્વારા ૨૩ માર્ચ શહીદ દિન નિમિતે પી.જી.પટેલ કોલેજ ખાતે ‘જરા યાદ કરો કુરબાની’ વક્તવ્ય યોજવામાં આવ્યું જેમાં મોરબી ના યુવા કવિ જલરૂપ વિશેષ ઉપસ્થિત રહ્યા.તેમજ વિદ્યાર્થી યુવાઓ ને દેશ ભક્તિ ના રંગે રંગાઈ તેવીકવિતા ,ગઝલ,વક્તવ્ય રજૂ કરાયું. જેમાં સંગમ ફાઉન્ડેશનના સંદીપસિંહ જાડેજા,વિશ્વરાજસિંહ જાડેજા, શિવાંગભાઈ નાનક અને પી.જી. પટેલ કોલેજના પ્રાધ્યાપક અને વિધાર્થીઓ જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!