GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ દીવાલ ઉપરના બિમ તોડવાની કામગીરી શરૂ કરાઇ

MORBI:મોરબી મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ દીવાલ ઉપરના બિમ તોડવાની કામગીરી શરૂ કરાઇ
મોરબીના મચ્છુ નદીના પટમાં BAPS સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોય જ્યાં જ્યાં મોટી દીવાલ ઉભી કરાતા વિવાદ સર્જાયો હતો અને નદીના વહેણમાં અવરોધ પેદા થાય તેવું રીપોર્ટમાં સામે આવતા તંત્રએ બાંધકામ હટાવવા નોટીસ આપી હતી જેને પગલે સંસ્થા દ્વારા બીમ તોડવા માટેની કામગીરી શરુ કરવામાં આવી હતી
જેને પગલે આખરે સ્વામીનારાયણ મંદિર સંસ્થા દ્વારા દીવાલ પર રહેલ બીમ તોડવાની કામગીરી શરુ કરવામાં આવી છે તો સ્વામીનારાયણ મંદિર દ્વારા માપણી કામગીરી કરવામાં આવશે તેવું પણ સુત્રો જણાવી રહ્યા છે તો માત્ર બીમ તોડી ગ્રીલ બેસાડવામાં આવશે સુત્રો માંથી માહિતી મળી:પણ મંદિર તરફથી તો માત્ર બિમ તોડી સંતોષ માની લેવામાં આવશે સુત્રો.








