GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મુકુન્દરાય ગોપાલદાસ નિમાવતનું દુખદ અવસાન, ગુરુવારે બેસણું

MORBI:મોરબી મુકુન્દરાય ગોપાલદાસ નિમાવતનું દુખદ અવસાન, ગુરુવારે બેસણું
મોરબી : મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત તે સંજયભાઈના પિતાશ્રી તેમજ ધ્રુવના દાદાનું તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૧૩-૧૧-૨૦૨૫ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે ગોવર્ધનધારી મંદિર, નાની બજાર મોરબી ખાતે રાખેલ છે







