
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર નજીક ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા નદીનાં પાણીમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે સ્થાનિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યાર બાદ મૃતદેહ જોઈ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. મૃતદેહની તપાસ કરતા એટીએમ અને ફોન મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી મૃતદેહ પાસેથી મળેલા એટીએમ અને ફોનના આધારે તેના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


