GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના વઘાસિયા (જુના) નિવાસી માલુભા ઝાલાનું દુઃખદ અવસાન

WAKANER:વાંકાનેરના વઘાસિયા (જુના) નિવાસી માલુભા ઝાલાનું દુઃખદ અવસાન

 

 

વાંકાનેર : વઘાસિયા (જુના) નિવાસી માલુભા રૂપસંગજી ઝાલા (ઉં.વ. 100) તે વનરાજસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ ઝાલાના પિતા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, ક્રિપાલસિંહ વનરાજસિંહ ઝાલા, સુરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના દાદાનું તારીખ 15-10-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 26-10-2024 ને શનિવારના રોજ તેઓના નિવાસ સ્થાન વઘાસિયા (જુના) મુકામે રાખવામાં આવી છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!