
તા.૨૯.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રામાનંદ પાકૅ ખાતે ગણેશજી ની સ્થાપના કરવામાં આવી
દાહોદ.ગણેશોત્સવ મહોત્સવ ની ઉજવણી અંતર્ગત દાહોદ શહેરના રામાનંદ પાકૅ ખાતે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ શ્રી ના સાનિધ્ય મા રામાનંદ પાકૅ સેવા સમિતિ દ્વારા ગણેશજી નું સ્થાપન કરવામાં આવ્યુ છે દરરોજ નિત્ય મહાનુભાવો તેમજ શ્રધ્ધાળુઓ ભક્તજનો દ્વારા પુજા અર્ચના આરતી કરવામાં આવે છે તથા દાહોદ ના વિવિધ મહીલા મંડળ દ્વારા. ભજન સત્સંગ નો કાર્યક્રમ કરવામાં આવે છે




