LUNAWADAMAHISAGAR

પતંગોત્સવ દરમ્યાન દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન અંતર્ગત ઉતરાયણ પર્વ-૨૦૨૩ સાવચેતીના પગલા

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

પતંગોત્સવ દરમ્યાન દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન અંતર્ગત

ઉતરાયણ પર્વ-૨૦૨૩ સાવચેતીના પગલા

પતંગોત્સવ દરમ્યાન દોરીથી ગાયલ પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન અતંર્ગત ફકત ઉતરાયણ દિવસે પતંગ ચગાવીએ,વૃક્ષો/ઈલેકટ્રીક લાઈન અને ટેલીફોનથી દુર પતંગ ચગાવીએ,ધાયલ પક્ષીને જોતા તરત જ નજીકના પશુદવાખાના અથવા સરકારી કેન્દ્રનો સંપર્ક કરવો,ફસાયેલી દોરીનો નિકાલ કરવો વગેરે બાબતોને ધ્યાનમાં રાખીએ.

પતંગોત્સવ દરમ્યાન સવારે ૦૯-૦૦ વાગ્યા પહેલા કે સાંજના ૦૫-૦૦ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ,ચાઈનીઝ,સિન્થેટીંક કે કાચથી પીવડાવેલી દોરીનો ઉપયોગ ન કરીએ,ધાયલ પક્ષીના મોઢામાં પાણી કે ખોરાક ન મુકીએ સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો,સાંજે અથવા રાત્રિએ આ દિવસોમાં ફટાકડા ન ફોડીએ/લાઉડ સ્પિકર કે ડી.જે ન વગાડીએ,ધાયક પક્ષીની સારવાર જાતે ન કરીએ કે તેના પર પાણી ન રેડીએ.

ધાયલ પક્ષીના સારવાર માટે નીચે મુજબના સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો

(૧) લુણાવાડા :- ૯૪૨૯૪૦૭૫૩૫,૯૭૧૨૪૩૫૦૫૬, ૯૪૨૭૦૨૭૫૫૫- ૦૨૬૭૪૨૯૭૧૨૨

(૨)સંતરામપુર:-૯૬૧૨૬૩૮૨૨૫,૯૭૨૩૯૩૧૮૨૩

(૩)બાલાસિનો-૯૨૬૫૮૮૬૦૭૩,૯૭૧૨૭૩૬૬૦૯,૦૨૬૯૦૨૬૭૭૧૪,૯૦૫૮૮૦૫૮૦૪

(૪)કડાણા ૯૭૧૨૬૩૮૨૨૫,૯૪૨૬૪૦૫૮૭૫

(૫) ખાનપુર:-૭૩૫૯૯૩૦૮૫૭, ૭૩૫૯૨૫૮૧૫૨-૬૩૫૧૦૨૭૦૭૭-૦૨૬૭૪૨૮૮૪૨૧

(૬) વિરપુર:– ૯૦૧૬૧૭૬૨૦૦, ૯૨૬૫૮૮૬૦૭૩-૯૭૧૨૭૩૬૬૦૯-૦૨૬૯૦૨૬૭૭૧૪

કરૂણા એમ્બ્યુલન્સ નં. -૧૯૬૨, ગુજરાત રાજય હેલ્પલાઈન નં. -૧૯૨૬ તથા વન્યજીવ હેલ્પલાઇન નં. −૮૩૨૦૦૦૨૦૦૦ પોલિસ હેલ્પલાઈન -૧૧૨ નો ઉપયોગ કરવો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!