GUJARATNAVSARI

Navsari: ૨૫-નવસારી સંસદીય મતવિસ્તાર માટે આજરોજ ૦૪ ફોર્મ ઉપાડયા જ્યારે ૦૫ નામાંકન રજુ કરાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આજ રોજ ૨૫-નવસારી સંસદીય મતદાર વિભાગ માટે ઉમેદવારી પત્રો રજુ થયેલ છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મળેલ માહિતી અનુસાર આજરોજ ૦૪ જેટલા ફોર્મ ઉપડયાં છે. આ સાથે અપક્ષ ઉમેદવાર દ્વારા ૦૧, બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિ દ્વારા-૦૨, ભારતીય બહુજન કોંગ્રેસ પાર્ટીના પ્રતિનિધિ દ્વારા-૦૧ અને બહુજન રિપબ્લિકન સોસાયટી પાર્ટીના પ્રતિનિધિ દ્વારા ૦૧ ઉમેદવારી પત્ર ભરી જમા કરવામાં આવ્યા છે. આમ, ૨૫-નવસારી સંસદીય મતદાર વિભાગ માટે આજ રોજ કુલ-૦૫ નામાંકન રજુ કરાયા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!