NAVSARINAVSARI CITY / TALUKO
વાંસદા શહેરના વડબારી અને વડલી ફળિયામાં અમૃત સરોવર પ્રોજેક્ટના કામોનું ખાતમુહૂર્ત કરાયું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા ગ્રામ પંચાયત વિસ્તારના આવેલ વડલી અને વડબારી ફળિયામાં આવેલ તળાવ જળ સંચયના કામો અંતર્ગત મનરેગા યોજનામાં અમૃત સરોવર પ્રોજેક્ટમાં મંજૂર થતા વાંસદા ગ્રામ પંચાયત દ્વારા ખાત મુહૂર્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સરપંચ ગુલાબભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ હિમાબેન શર્મા, તેમજ ગ્રામ પંચાયતના સભ્યઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


