BANASKANTHAGUJARATPALANPUR

એન.એસ.એસ વિભાગ દ્વારા થેલેસેમિયા ટેસ્ટનું આયોજન

7 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એસ.એ.પટેલ કોમર્સ કોલેજના એન.એસ.એસ વિભાગ દ્વાર થેલેસેમિયા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ફલજીભાઈ જેગોડા સાહેબ અને શિક્ષણ મંત્રી શ્રી નાગરભાઈ ચૌધરી સાહેબ, તેમજ આચાર્યાશ્રી ડૉ.મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ હિરલબેન ડાલવાણિયાએ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!