SABARKANTHA

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં નાદરી અને મોરડ વચ્ચે અરવલ્લી ગિરિમાળા સુંદર અને રળિયામણો ડુંગર મોર ઝેર મહાદેવ મંદિર કુદરતી ચમત્કાર કહેવાતો.

વડાલી તાલુકામાં નાદરી અને મોરડ વચ્ચે અરવલ્લી ગિરિમાળા સુંદર અને રળિયામણો ડુંગર મોરજેર મહાદેવ મંદિર કુદરતી ચમત્કાર કહેવાતો ડુંગર પાસે આવેલું

મંદિર તેમજ ડુંગર ઉપર શિવલિંગ ચમત્કારી ઝરણું ઉપર થઈને વહી રહ્યું છે આ પાણીનું ઝરણું ગૌમુખ માંથી વહી રહ્યું છે ક્યારે પણ બંધ થયું નથી આ એક કુદરતી ચમત્કાર છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દર સોમવારે ભજન કીર્તન તેમજ મહાપ્રસાદ નું આયોજન હોય છે હજારો સંખ્યા સત્સંગમાં હોય છે તેમજ તેના સ્થાનિક મોરડ ગામના વતની ભગત ધુળાભાઈ જણાવ્યું કે મંદિર પાસે જે ફોરેસ્ટ વિભાગની હદ પાસે આવેલું જમીન છે અહીંયા થોડી જમીન દૂરથી આવતા ભક્તો માટે રહેવા માટે શેડ બનાવવા માટે તેમજ આજુબાજુમાં ફુલ છોડ ઉછેરવા માટે પણ કામ લાગે તેવી રજૂઆતો કરેલી છે આગળ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ કરેલી છે અધિકારીઓ પણ અસમર્થ થયેલા છે તેવી જાણવા મળેલ છે તેમજ વધુમાં મંદિના સેવા ભાવિ ભક્તો જો અહીંયા થોડી જગ્યા મળે તો સંતો માટે સગવડ થાય તે માટે અને મંદીર વિકાસ થાય તેવું ભક્તોએ જણાવ્યું હતું તેમજ મોરડ ગામના ધુળાભાઈ પટેલે જણાવ્યું હતું કે મંદિરને વિકાસ માટે થોડી જમીન મળે તે માટે આગળ કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલી છે તેવું જણાવ્યું હતું તેમજ સરકારશ્રીને પણ અપીલ કરેલ છે તેવું જણાવ્યું હતું

અહેવાલ કિરણ ડાભી. સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!