IDARSABARKANTHA

છેલ્લાં કેટલાક વર્ષોથી બંધ પડેલ હિમતનગર ખેડબ્રહ્મા રેલ્વે લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું..

છેલ્લાં કેટલાક વર્ષોથી બંધ પડેલ હિમતનગર ખેડબ્રહ્મા રેલ્વે લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું.. ઈડર ખાતે ભાજપના આગેવાનો હોદેદારોએ હાજરી આપી રેલ્વે લાઈન ફરિ શરૂ કરવા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી…

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે મીટરગેજ રેલ્વે અમદાવાદ થી ખેડબ્રહ્મા રૂટ છેલ્લાં કેટલાંક વર્ષોથી બંધ હતો.. અમદાવાદ થી હિમતનગર થઈ રાજસ્થાન સુધી રેલ્વે લાઈન સરું કરવામાં આવી છે.. ત્યારે હિંમતનગર થી ખેડબ્રહ્મા રૂટને મીટરગેજ માંથી ભ્રોડગેજ માં રૂપાંતર કરવા લાંબો સમય વિત્યો છે.. જૉકે છેલ્લાં કેટલાંક વર્ષો બાદ હિમતનગર ખેડબ્રહ્મા મીટરગેજ માંથી ભ્રોડગેજ રેલ્વે સરું થવાની મંજૂરી મળી છે.. તેમજ રેલ્વે જડપી સરું થાય તેણે લઇ તંત્ર દ્વારા સફાઇ કામ સરું કરવામાં આવ્યુ છે.. જ્યારે ઈડર ખાતે રેલ્વે લાઈન પર ભાજપના આગેવાનો હોદેદારો બી હાજરીમાં સફાઈ કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતું.. ત્યારે છેલ્લાં કેટલાંક વર્ષોથી બંધ પડેલ રેલ્વે લાઈન અમદાવાદ, હિંમતનગર, ઈડર, વડાલી ખેડબ્રહ્મા તરફ઼ આવતાં મુસાફરોને મુસાફરી દરમિયાન રાહત સમાન રહેશે.. તેમજ રેલ્વે લાઈનને મીટરગેજ માંથી ભ્રોડગેજ માં રૂપાંતર કરવામાં આવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.. જૉકે સરકાર રેલ્વેને ખેડબ્રહ્મા થી તારંગા થઈ આબુ રોડ સુધી લંબાવે તો સાબરકાંઠા જિલ્લાનાં લોકોને દિલ્હી સુધી જવું સરળ બની રહે તેમ છે…

 

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!