GUJARATLIMKHEDA

દાહોદમાં બ્રહ્મ સમાજને શૈક્ષણિક-આર્થિક રીતે વધુ વિકાસ કરવા આયોજનો ઘડાયા

દાહોદ ખાતે સમસ્ત દાહોદ જિલ્લા બ્રહ્મ સમાજનું સ્નેહ સંમેલન અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્ય કક્ષા) દાહોદ જિલ્લાના નવનિયુક્ત પદાધિકારીઓની પદનિયુક્તિનો કાર્યક્રમ દાહોદના હનુમાન બજાર સ્થિત ભરત વાટિકા ખાતે ગુજરાત રાજ્યના અધ્યક્ષ ભરતભાઈ રાવલની અદ્યક્ષતામાં યોજાયો હતો. જગદિશદાસ મહારાજે આશિર્વચનો પાઠવ્યા હતા. જેમાં અતિથિ વિશેષ મહામંત્રી અશ્વિનભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ નીલકંઠ ઠક્કર યુવા અધ્યક્ષ સ્નેહ સંમેલન દઇ જપીનભાઈ ઠાકર અને સહ પ્રભારી નિમેષભાઈ જોશી. લીગલ કન્વીનર આશિષ મહેતા,લેખક રૂપાલી બેન દવે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લા તથા શહેરની કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી.

જેમાં દાહોદ જિલ્લા સમસ્ત દાહોદ જિલ્લા બ્રહ્મ સમાજના અદ્યક્ષ તરીકે વિકાસભાઈ દીક્ષિતને જાહેર કરાયા હતા. તેમના નેતૃત્વમાં જિલ્લા તથા શહેરના યુવા, મહિલા સહીતના વિવિધ પદાધિકારીઓના નામોની ઘોષણા પણ કરાઈ હતી. પ્રદેશ કક્ષાએથી પધારેલા મહાનુભાવોના સ્વાગત તથા દાહોદ બ્રહ્મ સમાજના હોદેદારોની વરણીને અભિનંદન પાઠવવા વિવિધ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન સમાજ દ્વારા પ્રદેશ કક્ષાએથી કરવામાં કામગીરીની વિસ્તૃત માહિતી પણ અપાઈ હતી.

સુરેશભાઈ પટેલ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!