BANASKANTHAGUJARATPALANPUR

લાલાવાડા ખાતે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત વય વંદના કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવેલ

2 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
લાલાવાડા ખાતે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત વય વંદના કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવેલ માનનીય. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ એ આયુષ્માન ભારત લક્ષ્યને હાસિલ કરવાનું સંકલ્પ લીધો છે. જે માટે તમામ લોકોના PMJAY કાર્ડ નીકળી જાય એ અંતર્ગત ગામ – લાલાવાડા ખાતે 70 વર્ષ થી ઉપરના લોકોના વય વંદના કાર્ડ કાઢવામાં આવેલ જેમાં 10 લાખ સુધીની મફત મેડિકલ સારવાર મળી રહેશે.જે માટે દરેક ગામમાં PMJAY કેમ્પ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!