જોડીયા વિકસાવવા અને ખેધૂતોને સહાય આપવા થઇ રજુઆત

જામનગર જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને અનુભવી આગેવાન વશરામભાઇએ જોડીયા ભાંગી રહ્યુ હોઇ ચિંતા વ્યક્ત કરી છે અને વિકાસ સુવિધાઓની તાકી દે જરૂર હોવાનો પત્ર મુખ્યમંત્રીને લખ્યુ છે
સાથે સાથે જોડીયાના અમારા પ્રતિનિધી રમેશભાઇ ટાંક પણ જણાવે છે કે સાંજ પડે ને જોડીયા ભેંકાર થય જાય છે ભુકંપ ૨૦૦૧નો વિનાશક હતો ત્યારબાદ થી કોણ જાણે કેમ જોડીયા સુવિધા વગરના ગામનો વિકાસ કરવો પડે તેમ છે જોડીયાનો વાસ્તવિક ચીતાર પણ રમેશભાઇ વખતો વખત રજુ કરે છે કે બજાર દવાખાના કચેરી સ્કુલ રોડ ડ્રેનેજ પીવાનુ પાણી વગેરે અગણીત બાબતે જોડીયા સાવ પાછળ રહી ગયુ છે ૈરક સમયે દફમધમતા બંદર સાથે ધમધમતુ જોડીયા અને આજનુ જોડીયા જમીન આસમાનના તફાવત સમાન છે.
__________
બીજી તરફ આપ જીલ્લા પ્રમુખ વશરામભાઇએ હાલના કમોસમી વરસાદ અને ખેડૂતોની હાલાંકી બદલતા હવામાનથી પાક અને ખેતીની જમીન તેમજ પાક માટે વિપરીત સંજોગો ઉભા થયા હોઇ ખેડૂતોને તાત્કાલીક સહાય મળે તે માટે ગુજરાતના મુખ્યમંત્રીને રજુઆત કરી છે.








