GUJARATWANKANER

માનવ અધિકાર સમિતિના મોરબી જિલ્લા પ્રમુખ પદે પુષ્પરાજસિંહ જાડેજાની નિયુક્ત થઈ.

 

વાંકાનેર:મૂળ ગામ કોટડા નાયાણી અને હાલ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વતની અને શ્રી કરણી સેના નાં મહામંત્રી અને યુવા ઉદ્યોગપતી એવા પુષ્પરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા ને  સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશી,,, રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબુચા તેમજ સૌરાષ્ટ્ર ઝોન નાં પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ(માલપર) નાં માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા નાં પ્રમુખ પદે નિયુક્ત થવા બદલ તેમના સ્નેહીજનો મો.9200599999 પર કોલ કરી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!