GUJARATJUNAGADH

જૂનાગઢ મહાનગર પાલિકા કમિશનર સાહેબની સૂચના દ્વારા વેપારી ઓ ને અપીલ કરવામાં આવે છે કે જાહેર રસ્તા કે વોકળા નાલા માં કોઈ પણ જાત નો કચરો ફેંકવો નહિ

જૂનાગઢ મહાનગર પાલિકા કમિશનર સાહેબની સૂચના દ્વારા વેપારી ઓ ને અપીલ કરવામાં આવે છે કે જાહેર રસ્તા કે વોકળા નાલા માં કોઈ પણ જાત નો કચરો ફેંકવો નહિ

જૂનાગઢ મહાનગર પાલિકા કમિશનર સાહેબ શ્રી ડો.ઓમ પ્રકાશ ની સૂચના દ્વારા નાયબ કમિશનર શ્રી ડી.જે જાડેજા ના માર્ગદર્શન માં આસી.કમિશનર (ટેક્સ) અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ શ્રી કલ્પેશ ભાઈ ટોલિયા ની ટીમ ના સુપરવાઈઝર મનીષભાઈ દોશી અને વોર્ડ નં ૧ ના એસ આઈ મયુર ખેરાળા દ્વારા આજરોજ તારીખ૧૬-૪-૨૦૨૫ ના રોજ દોલપરા એરિયા માં આવેલ ભવાની એસ્ટેટ માં આવેલ પ્લાસ્ટિક ના ગઠ્ઠા બનાવતા કારખાને દાર kgm એન્ટરપ્રાઇઝને જાહેર માં રોડ ઉપર કચરા ના પોટલા રાખી ગંદકી ફેલાવવા માટે નો દંડ ૧૫,૦૦૦ પંદર હજાર સ્થળ ઉપર વસૂલ લેવામાં આવેલ તેમજ આ અંગે આગાઉ પણ મનપા કમિશનર દ્વારા જાહેર માં કચરો કે ગંદકી ફેલાવનારા દંડ કરવામાં આવેલ ફરી જૂનાગઢ શહેર ના નાગરિકો અને વેપારી ઓ ને અપીલ કરવામાં આવે છે કે જાહેર રસ્તા કે વોકળા નાલા માં કોઈ પણ જાત નો કચરો ફેંકવો નહિ કે ગંદકી કરવી નહિ અન્યથા દંડનીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ અંતે યાદી માં જણાવેલ છે

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!