ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : વિધવા પેંશન માં વધારો કરવાની માંગ સાથે વિધવા બહેનો એ અરવલ્લી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : વિધવા પેંશન માં વધારો કરવાની માંગ સાથે વિધવા બહેનો એ અરવલ્લી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું

કોઈપણ કર્મચારી કે લાભાર્થી હોય પોતાને મળતી સહાય કે પેંશન અત્યારના સમય મુજબ યોગ્ય મળે એ જરૂરી હોય છે ત્યારે તંત્ર દ્વારા નિરાધાર વિધવા બહેનો ને અપાતા માસિક વિધવા પેંશન માં વધારો કરવાની માંગ સાથે વિધવા બહેનો એ અરવલ્લી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું

સરકાર દ્વારા જેમના પતિ અવસાન પામ્યા હોય એવી નિઃ સહાય વિધવા બહેનો ને પોતાનું જીવન નિર્વાહ માટે કોઈ ના સહારા ની જરૂર ના પડે સમાજ માં ક્યાંય અપમાનિત ના થવુ પડે તે માટે ગંગા સ્વરૂપ યોજના હેઠળ માસિક વિધવા પેંશન આપવામાં આવે છે આવી દરેક લાભાર્થી વિધવા માહિલાઓ ને માસિક 1250 રૂપિયા ચૂકવવા માં આવે છે જે આજની વધતી જતી મોંઘવારી માં પરવડે એમ નથી ,હાલ દરેક વ્યક્તિ દીઠ ઓછા માં ઓછા 200 રૂપિયા જોઈએ એની સામે 1250 રૂપિયા માં કાઈ જ ના આવે ત્યારે આજના સમય નિરાધાર વિધવા બહેનો ઓછા માં ઓછા માસિક 5 હજાર મળે તો જ પરવડે જેથી આજે અરવલ્લી જિલ્લા ની 300 કરતા વધુ વિધવા મહિલાઓ એ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી માસિક પેંશન વધારા ની માગ કરી છે

Back to top button
error: Content is protected !!