GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટની છાત્રાઓએ કથક નૃત્ય દ્વારા આપ્યો અચૂક મતદાનનો સંદેશ
તા.૬/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તાર માટે આવતીકાલે ૭મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે મહત્તમ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીનો આ અવસર ઉજવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં મતદાન જાગૃતિ માટે અપીલ કરાઈ રહી છે.
દરમિયાન રાજકોટમાં પરમ કથક કેન્દ્રની છાત્રાઓએ અચૂક મતદાનની અપીલ કરતા ગીત પર કથક નૃત્ય કરીને, નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.