GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટના નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે વૃક્ષારોપણ કરાયું અને “પ્લાસ્ટિકમુક્તિ” અંગેના શપથ ગ્રહણ કર્યા

તા.૧/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: પર્યાવરણ એ માનવ જીવનનું અભિન્ન અંગ છે. પર્યાવરણને પ્રદુષિત થતાં અટકાવવા અને લોક જાગૃતિ માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજકોટના નવા ૧૫૦ ફૂટ રીંગ રોડના CEPT ખાતે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર સહિતના અગ્રણીશ્રીઓએ વૃક્ષારોપણ કરી અને “પ્લાસ્ટિકમુક્ત અભિયાન” અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.




