RAJKOTUPLETA

ભાયાવદર પોલીસ દ્વારા અનુ. જાતી ના પ્રશ્નો માટે યોજાયો લોક દરબાર

૨૬ જુલાઈ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ભાયાવદર પોલીસ સ્ટેશનના ટાઉનમાં માર સોનિયા દેવભવન સમાજ વાડી ખાતે શ્રી આર.એ. ડોડીયા સાહેબ ના અધ્યક્ષ સ્થાને અનુ.જાતિના પ્રશ્નો સાંભળવા માટે લોક દરબારનું નો આયોજન થયેલ. જે લોક દરબારમાં ભાયાવદર પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી આર.વી ભીમાણી સાહેબ તથા જમાદાર વિરમભાઈ વાણવી તથા જમાદાર જયેશભાઈ વિગેરે હાજર રહેલા હતા. અને આ લોક દરબારમાં.અનુ.જાતિ આગેવાન સંજયભાઈ દાનાભાઈ પરમાર તથા મનુભાઈ બાટા તથા પુંજાભાઈ વિગેરે અનુ.જાતી આગેવાનો હાજર રહેલા હતા. અને આગામી મહોરમ તાજીયા ના તહેવાર અનુસંધાને શાંતિ સમિતિ મિટિંગ લેવામાં આવેલ જેમાં હિન્દુ સમાજના આગેવાનો અતુલભાઇ વાછાણી તથા સરજુભાઈ માકડીયા તથા હાર્દિકભાઈ રામાણી તથા હાર્દિકભાઈ રાવલ તથા ભુપતભાઈ મારસોણીયા વિગેરે હાજર રહેલા હતા તેમજ લઘુમતી સમાજના આગેવાન સીદાભાઈ કાસમભાઈ પટ્ટા તથા દોષ મામદ ભાઈ પટ્ટા તથા રહીમભાઈ ધુઘા વિગેરે હાજર હતા અને મોહરમ તાજીયા ના તહેવારો અનુસંધાને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ તહેવારની ઉજવણી કરવા તમામ આગેવાનોને સમજ કરેલ તેમજ મોહરમ તાજીયા તહેવાર દરમિયાન કોઈ ટીખળ ખોરો ખોટી પોસ્ટ વાયરલ ન કરે તેમજ શાંતિભાઈ વાતાવરણ બની રહે તેવી તમામ આગેવાનોને અપીલ કરવામાં આવેલ..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!