અરવલ્લી જિલ્લામાં દુષ્કર્મના બનાવોમાં વધારો,સ્ત્રીના રક્ષણ સામે સવાલો,મેઘરજ તાલુકામાં વધુ એક દીકરી દુષ્કર્મ નો ભોગ બની 

0
95
વાત્સલ્યમ્ સમાચાર

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં દુષ્કર્મના બનાવોમાં વધારો,સ્ત્રીના રક્ષણ સામે સવાલો,મેઘરજ તાલુકામાં વધુ એક દીકરી દુષ્કર્મ નો ભોગ બની

IMG 20230914 WA0177

મેઘરજના એક ગામે હુંડીયાના વાવેતરવાળા ખેતરમાં ફરીયાદીની સગીરવયની દીકરીનો એકલતાનો લાભ લઇ આરોપી સંદીપ નરસિંહભાઇ ફનાત રહે ગાયવાછરડા જે પોતાની મોટરસાયકલ લઇને આવેલ અને ઝાડના નીચે પોતાની મોટરસાયકલ ઉભી રાખી ભોગ બનેલ દીકરી બકરાં ચરાવતી હતી તે જગ્યાએ જઇ ફરિયાદીની દીકરીનુ મોઢું દબાવી નીચે પાડી દઇ આરોપી સગીરવયની હોવાનુ જાણતો હોવા છતા હુંડીયાના વાવેતરવાળા ખેતરમાં નીચેપાડી દઇ તેની મરજી વીરૂધ્ધ શરીરસબંધં બાંધી ગંભીર શારીરીક નકુશાન કર્યું હતું અને આરોપીએ ફરીયાદીની દીકરીને ધમકી આપેલ કે જો તારી સાથે શરીરસબંધં બાંધેલ છે તેવી વાત કોઇને કહીશ તોતને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યો ત્યારે આ બાબતે ભોગ બનનાર દીકરીના પિતાએ આરોપી સામ સફળતા મળી હતી જેમો આરોપી સંદીપભાઇ નરનસિંહભાઇ ફનાત ઉ.વ.૨૩ રહે ગાયવાછરડા તા.મેઘરજ જી.અરવલ્લીવાળા ને ઝડપથી પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here