SABARKANTHA
શ્રી ગણેશ યુવક મંડળ વિનાયકનગર આયોજિત 28 માં ગણેશ મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું

શ્રી ગણેશ યુવક મંડળ વિનાયકનગર આયોજિત 28 માં ગણેશ મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં બાબુલાલ સોનાજી રાજપુરોહિત પરિવાર દ્વારા સ્થાપન શ્રી અષ્ટવિનાયક ગણપતિ મંદિર ખાતે કરવામાં આવ્યું જેમાં આસપાસના વિસ્તારના ભાવિક ભક્તો ઉમટ્યા.
અહેવાલ:- પ્રતિક ભોઈ


