SABARKANTHA

શ્રી જય અંબે પદયાત્રી સેવા કેન્દ્ર દાણમહુડી અંબાજી રોડ ખાતે સેવા કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો.

શ્રી જય અંબે પદયાત્રી સેવા કેન્દ્ર દાણમહુડી અંબાજી રોડ ખાતે સેવા કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો.

શ્રી જય અંબે પદયાત્રી સેવા કેન્દ્ર છેલ્લા 26 વર્ષથી ચાલતો આવ્યો છે. પદયાત્રીઓ માટે 24 કલાક સેવા આ કેમ્પ ની અંદર આપવામાં આવી રહી છે શાક, ખીચડી, કઢી, ચા, ગાંઠિયા, મેડિકલ સેવા કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ 24 9 2023 થી 27 9 2023 સુધી ચાલુ રહેશે.
આજરોજ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં ગં.સ્વ. ચંદ્રિકાબેન કિરીટભાઈ શીવાભાઈ પટેલ દીપ પ્રાગટ્ય કરી ભંડારાને ખુલ્લો મુકવામાં આવ્યો. પટેલ હર્ષદભાઈ, નલીનભાઈ ધુળાભાઈ પટેલ,ગુણવંતભાઈ પટેલ, રાજેશભાઈ ચકવાવાલા, રાવલ અરવિંદભાઈ ખેડબ્રહ્મા ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ, મૌલિનભાઈ પટેલ રાજેન્દ્રસિંહ કેસરસિંહ બિહોલા, આશિષભાઈ દિનુભાઈ પટેલ, દિપકભાઈ પટેલ, જય ભાઈ પટેલ, હેમિલભાઈ પટેલ, રાવલ ધવલભાઈ, નીરજભાઈ પટેલ વગેરે બહુ જ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો પરિવાર મિત્ર મંડળ હાજર રહ્યા હતા.

અહેવાલ.. કિરણ ડાભી. ખેડબ્રહ્મા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!