વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ–નવસારી Navsari: નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને આગામી આવતા પર્વ નિમિતે જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે. જેમાં તા.૬/૪/૨૦૨૫ દિને રામ નવમી અને તા. ૧૦/૪/૨૦૨૫ ના દિને મહાવીર જયંતી પર્વ નિમિત્તે, નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મચ્છી, મટન અને ચીકનનું વેચાણ કે સંગ્રહ (સ્ટોર) કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ઉક્ત આદેશનું ઉલ્લંઘન પર યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેની સર્વે નોંધ લેવી..
«
Prev
1
/
122
Next
»
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા