શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો 243 મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી જેમાં હરિ ભક્તો ધન્યતા અનુભવી હતી અને ચૈત્રી એકમ થી નોમ સુધી સવારે પાંચ થી સાંત સમયમાં પ્રભાત ફેરી નો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકો દરરોજ પ્રોત્સાહન ઈનામ આપવામાં આવતું હતું અને મંદિર નાં સભ્યો દ્વારા પ્રભાત ફેરીનુ આયોજન કરેલ હતો જેમાં આ પ્રાભત ફેરી સ્વામિનારાયણ મંદિર થી વ્યાસ વાળા માં કુભારવાડામાં મેન બજાર અંબેમાના મંદિર થઈ સ્વામિનારાયણ મંદિર પરત ફરતી હતી અને રામનવમીના દિવસે સવારે 12:00 વાગે ભગવાન શ્રીરામ ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો અને રાત્રે 10 :10 એ શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો દરેક હરિભક્તોએ આ ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.